Entertainment

ધૈર્યરાજસિંહ આવી રીતે સૌ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો.

 

કહેવાય છે ને કે, બાળક ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે આ જીવમાં કોઈપણ જાતનો સ્વાર્થ કે દુનિયાનાં વ્યવહારનું ભાન ન હોય કારણ કે બસ તે તો એક નિર્મળ મન ધરાવનારૂ હોય છે. મનમાં કોઈપણ પ્રત્યે કોઈ વેર ભાવના કે તિરસ્કાર ન હોય બસ બધાને આવીરત પણે પ્રેમ જ હોય અને બસ ભોળાપણું હોય છે.

હાલમાં જ કાલે ગુજરાતનાં ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઇન્જેક્શન અપાવમાં આવ્યું અને ત્યાર બાદ હવે તેની તબિયત સારી છે. હાલમાં જ તેનો હોસ્પિટલનો વિડ્યો સોશિયલ મીડિયમાં તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં તે સૌ ગુજરાતી ઓ તેમજ દેશ દુનિયાના સૌ કોઈ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો છે.

આ નાનાં જીગ કંઈ રીતે પોતાનો આભાર વ્યક્ત કર્યો છે તે તેની ચહેરાનું સ્મિત જોઈને લાગે છે. ખરેખર સાચું કહેવાય આ બાળક ને નવું જીવનદાન મળ્યું છે તો સૌ કોઈની માનવતા થકી કારણ કે સૌ પોતાનો જ દીકરો સમજીએ આ બાળક માટે ખોબલા ખોબલા ભરીને દાન આપ્યું છે. ત્યારે આ વીડિયો જોઈને તમારા હૈયામાં એક પ્રેમ ભાવના પ્રગટ થશે તમારું એક પુણ્ય ન કામ ન લીધે આજે આ બાળકના ચહેરા પર સ્મિત રેલાયું છે ત્યારે જીવન દરેક પળો ભુલાઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!