Viral video

લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીના ઘરે પ.પૂ ઈન્દ્રભારતીબાપુ પધાર્યા, આ રીતે ભવ્ય સ્વાગત કર્યું, જુઓ વિડીયો….

ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી હમેશા ચર્ચામાં રહે છે, આ વાત આપણે પણ જાણીએ છે.. હાલમાં જ તેઓ પરિવાર સાથે અંબાજીમાંના દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયામાં તેમની તસવીરો ખુબ જ વાયરલ થઇ હતી અને ફરી એકવાર કિર્તીદાન ગઢવી સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે.( Kirtidangahavi on social media)

વાત જાણે એમ છે કે, કિર્તીદાન ગઢવીના ઘરે જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના bharati ashram મહંત શ્રી પરમ પૂજ્ય ઇન્દ્રભારતી બાપૂ પધાર્યા, કિર્તીદાન ગઢવીએ હાલમાં જ નવું ઘર ખરીધું હતું  new home અને આ ઘરમાં પરમ પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુ infra bharati bapuપધરામણી કરી. આ શુભ અવસરે તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું તૅમજ બાપુએ સૌને આશીર્વાદ આપ્યા અને કિર્તીદાન ગઢવીના ઘરને પોતાના પવિત્ર ચરણોથી પાવન કર્યું.

ખરેખર આ રીલ્સ જોઈને તમે સમજાઈ જશે કે કિર્તીદાન ગઢવી ખુબ જ આધ્યાત્મિક અને સંત્સંગી છે, સાધુ-સંતો સાથે પણ તેમની પ્રીતિ બંધાયેલ છે.આ વર્ષે જ ભવનાથ bhavnath ખાતે નારાયણ સ્વામીના સાનિધ્યમાં કિર્તીદાન ગઢવીએ શિવરાત્રીના મેળા દરમિયાન અન્નક્ષેત્રે ચાલુ કર્યું હતું. ખરેખર કિર્તીદાન ગઢવીએ માત્ર નામના જ નથી મેળવી પરંતુ લોકોનો પ્રેમ, વિશ્વાસ અને સાથ પણ મેળવ્યો છે. સાધુ સંતો સાથેની તેમની આ અપાર ભક્તિ છે. Devotional

કિર્તીદાન ગઢવીએ પણ સોશિયલ મીડિયામાં આ ખાસ પ્રસંગને પોતાના ચાહકો સાથે શેર કરત લખ્યું કે, નમો નારાયણ:પરમ પૂજય શ્રી ઇન્દ્ર ભારતી બાપુ અમારા આંગણે પધાર્યા – ખૂબ રાજીપા સાથે આશીર્વાદ આપ્યા.આ રીલ્સમાં reels  તમે જોઈ શકો કે કિર્તીદાન ગઢવી ઘર પણ ખુબ જ આલીશાન અને વૈભવશાળી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!