Gujarat

તથ્ય પટેલ ની કાર અકસ્માત નો ભોગ બનનાર જય ચૌહાણ 70 દીવસ બાદ પણ કોમા મા ! પરિવાર ની હાલત જોઈ આંખ મા આસું આવી જશે….

હાલમાં જ એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, વાત જાણે એમ છે કે તથ્ય પટેલ ની કાર અકસ્માત નો ભોગ બનનાર જય ચૌહાણ 70 દીવસ બાદ પણ કોમા મા ! પરિવાર ની હાલત જોઈ આંખ મા આસું આવી જશે. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.

વિટીવીના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ 9 લોકોએ જીવ ગુમાવ્યો.આ દુર્ઘટનામાં એક યુવાન ઇજાગ્રસ્ત થયેલ. આ યુવાનનું નામ જય ચૌહાણ છે, જે આ બનાવ બાદ એટલે કે 70 દિવસ બાદ પણ પથારીવશ છે. દીકરાનો જીવ બચાવવા માટે પરિવારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો.

હાલમાં જ જયને ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઘરે જવાની રજા આપી દીધી છે. પિતા ભાઈલાલ ચૌહાણ પુત્રની પરિસ્થિતિ જોઈ હિંમત હારી ગયા છે તેમજ માનસિક અને આર્થિક બંને રીતે ભાંગી ગયા છે.

જય ક્યારે બોલતો થશે તેની રાહ જોઈ રહ્યા છીએ. તેમજ બેફામ ગાડી ચલાવનારા તથ્યને કડક સજા થવી જોઈએ તેવી યુવકનાં પિતા દ્વારા માંગણી કરી છે.બેફામ ગાડી ચલાવનારને કડક સજા થવી જોઈએ. હાલમાં તેમનો દીકરો ન તો કઈ બોલી રહ્યો છે, કે ન તો કઈ સમજી શકે તેવી પરિસ્થિતિમાં છે ખરેખર આ એક દુઃખદ ઘડી છે કારણ કે તથ્યની મોજના લીધે અનેક માબાપાએ પોતાના લાડકવાયા ગુમાવ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!