જ્યારે નરેન્દ્ર મોદી ને મોરારી બાપુ એ કીધું હતુ.કે..
આપણે સૌ પી એમ મોદી ના વ્યક્તિવ થી પરિચિત છીએ તેવો સી.એમ હતા ત્યારે પણ અને પી એમ બન્યા પછી પણ તેવો ગુજરાત ના સંતો અને કલાકારો થી જોડાયેલા રહે છે. અને કાઈ પણ હોય તે ગુજરાત ના લોકો ને ભુલતા નથી. નાની એવી ઘટના બની હોય તો પણ તેનુ રીએક્શન જોવા મળે છે ત્યારે એવી જ એક વાત કે ઘટના તમને જણાવીશું જે જાણીને નવાઈ લાગશે.
કથાકાર મોરારી બાપુ અને પી.એમ મોદી નો એક માર્મિક અને રમૂજી પ્રસંગ અહી યાદ કરીશુ જયારે નરેન્દ્ર મોદી પી.એમ નહોતા અને ગુજરાત સી.એમ હતા ત્યારે તેનો ગુજરાત નાના મોટા અનેક પ્રસંગો મા હાજરી આપતા. 2005 મા જયારે ગુજરાત મા સમાચાર ની યજમાન વતી અમદાવાદ ના સાબરમતી આશ્રમ મા કથા નૌ આયોજન થયું હતુ. અને કથા નુ શિર્ષક “માનસ મહાત્મા” રાખવામાં આવ્યુ હતુ.
આ કથા દરમ્યાન મોરારી બાપુ ની કથા મા મહેમાન તરીકે પી.એમ મોદી (ત્યારે ગુજરાત ના સો.એમ હતા.) અને શ્રેયાંત શાહ બેઠા હતા. કથા ચાલુ હતી ત્યારે મોરારી બાપુ એ પી.એમ મોદી સામે જોઈ ગમ્મત સાથે કહ્યુ હતુ. કે “તમારે જવાનુ મોડુ તો નથી થતુ ને?? હુ તો બાવો છુ ! ત્યારે મોદી એ પણ હસી ને કહી દીધુ કે આપણે બન્ને સરખા અર્થાત (તમારી જેમ હુ પણ બાવો છુ.)
આ ઉપરાંત પી.એમ મોદી એક વખત સભામાં પણ કહેલુ કે “હમ તો ફકીર આદમી હૈ જોલા લેકે ચલ નીંગલેગે”