અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! આ મહીના મા હીમ વર્ષા અને વાવાઝોડુ…. જાણો વિગતે
હાલમાં એક તરફ સૌ ગુજરાતીઓ નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સાથે સૌના મનમાં એ પણ ચિંતા છે કે નવરાત્રીમાં વરસાદ ન હોય. આપણે જાણીએ છે કે, હાલમાં વરસાદે વિદાયની વેળા પકડી છે પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે પરંતુ 7 ઓક્ટોબરથી ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
મધ્યમ કે હળવા વરસાદથી પણ વધારે મોટી અને ખતરનાક ભારે આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હીમ વર્ષા અને વાવાઝોડુ થશે. ચાલો ત્યારે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે ક્યાં મહિનામાં આફત આવશે
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 26ઓક્ટોબરથી રાજ્યમાં ગરમીમાં વધ ઘટ થઈ શકે છે તેમજ અનેક વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સુધી હોય શકે છે.સૌથીચોંકાવનારી વાત એ છે કે, નવરાત્રી પહેલા એટલે કે તા. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
ચિંતાજનક વાત એ છે કે, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી નવેમ્બર મહિનામ પણ વાવાઝોડાની શકયતા રહી શકે છે અને તેનાથી પણ વિકટ પરિસ્થિતિ એ છે કે, 19 ડિસેમ્બર બાદ હિમાલયમાં ભારે હિમ વર્ષા થઇ શકે છે. 5 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ભારે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.