Useful information

શુ બાબા વેંગા એ કરેલ આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે ??? જાણો 2023 માટે શુ આગાહી કરી હતી ??

દરેક લોકોને આવતી કાલે શું થવાનું છે, તે જાણવાની ખૂબ જ આતુરતા હોય છે. આપણે જાણીએ છે કે અનેક એવા મહાન પુરુષો છે કે જેમણે ભવિષ્યવાણી કરી તે કળયુગમાં સાચી પડી રહી છે. ખરેખર આ ભવિષ્યવાણી વરસો પહેલા લખાયેલ છતાં પણ આજે એ સાચી પડી રહી છે. હાલમાં જ્યારે ગુજરાતમાં બીપોર વાવાઝોડાનું સંકટ માથે છે, ત્યારે બાબા વેંગા એ કરેલ આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે.

બાબા વેગાએ વરસો પહેલા જ જાણો 2023 માટે શુ આગાહી કરી હતી તે અમે આપને આ બ્લોગ દ્વારા જણાવીશું. બાબા વેગા (babawega)એ અનેક પ્રકારની આગાહીઓ કરી છે, જે આપણા સૌ કોઈ માટે ખૂબ જ ચોંકાવનારી અને આફતલાવનારી છે. બાબા વેંગાએ 2023 માં સંભવિત સૌર વાવાઝોડાની આગાહી કરી હતી. આ સૌથી મોટી આગાહી ગણાવમાં આવે છે.

બાબા વેંગાની આ ભવિષ્યવાણી (bhavishyani) પણ સાચી સાબિત થઈ રહી છે. વર્ષ 2023માં સૌર વાવાઝોડાને કારણે પૃથ્વીની ચુંબકીય શક્તિ પ્રભાવિત થશે અને તેનાથી પૃથ્વીની હિલચાલ બદલાશે અને પૃથ્વી પર ભારે વિનાશ લાવી શકે છે આ કારણે સૂર્યમાંથી નીકળતી ઊર્જાના વિસ્ફોટથી નીકળતા ખતરનાક રેડિયેશન પૃથ્વી (earth) પર પડશે. સૌર તોફાનની અસર અબજો પરમાણુ બોમ્બ જેટલી વિનાશક હોઈ શકે છે.

જો 2023માં સૌર તોફાન (cycolen) આવી જશે તો તે પૃથ્વી સાથે ભટકાશે તો ખૂબ જ વિનાશક બની શકે છે. જેની અસર અસર આપણી કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર પણ પડશે. જો આવું તોફાન આવે તો પણ તેની અસર લોકોના જીવન પર બની શકે છે. ખરેખર કેટલી આગાહીઓ એવી હોય છે કે જે ક્યારેય સાચી ના પડે એજ આપણા માટે હિતાવહક હોય છે કારણ કે જો આ આગાહીઓ સાચી પડી તો ભારે તબાહી સર્જાય શકે છે. હાલમાં બીપોરજોય વાવાઝોડું સંકટરૂપ બન્યું છે.આગામી સમયમાં શું સંકટ આવે એ સમય જ બતાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!