Gujarat

દેશના ધનિક મુકેશ અંબાણી ગુજરાતના મહેમાન બન્યા, દ્વારકાધીશ મંદિરમાં કર્યા પુત્ર સાથે દર્શન, જુઓ આ ખાસ તસવીરો…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશ અંબાણી સૌથી વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ સાથે કેદારનાથના દર્શનાર્થે પહોંચ્યા હતા ત્યારે ફરી એકવાર તેમના પુત્ર સાથે ગુજરાતના દ્વારકાધીશ મંદિરમાં દર્શને પધાર્યા હતા. દ્વારકામાં લોખંડી બંદોબસ્ત વચ્ચે દર્શન કર્યા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં આ તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવાર ખુબ જ ધાર્મિક છે તેમજ તેઓ વર્ષમાં એકવાર તો દ્વારકાની જરૂરથી મુલાકાત લે છે અને દ્વારકાધીશના દર્શન કરે છે. આપણે જાણીએ છે કે ધીરુભાઈ અંબાણી મૂળ ચોરવાડના છે અને દ્વારકા નજીક જામનગરમાં રિલાયન્સની સ્થાપના કરી હતી. ખરેખર આજે તેમના સંઘર્ષના કારણે ગુજરાત અને વિશ્વમાં સૌથી મોટી નામના ધરાવે છે.

હાલમાં મુકેશ અંબાણીએ પોતાના પુત્ર સાથે પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. શારદાપીઠ ખાતે કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તેમજ શંકરાચાર્ય સાથે વાર્તાલાપ કર્યો હતો.અગાઉ રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રુપાણી પણ દ્વારકા પહોંચ્યા હતા. જેઓ જગત મંદિરમાં પૂજા અને અર્ચના કરી હતી.

 

આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વારયલ થઇ રહી છે તેમજ સૌથી ખાસ વાત એ છે કે, સૌ કોઈ હવે રાધિકા મર્ચન્ટ અને અંનતના લગ્ન ક્યારે થશે કારણ કે હાલમાં જ અંબાણી પરિવારના આંગણે કોઈ મોટો પ્રસંગ નથી આવ્યો ત્યારે સૌ કોઈ તેમની આતુરતાથી રાહ જોઈ રહયા છે, આપણે જાણીએ છે કે મોટા પુત્રના લગ્ન ખુબ જ ધામધૂમથી ઉજવાયા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!