India

લગ્ન ના ત્રણ વર્ષ બાદ નીતાબેન અંબાણી ને એવી વાત ની જાણ થઈ હતી કે તે એક દમ દુખ થી પડી ભાગ્યા હતા પછી…

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાજી જેવું જીવન સૌ કોઈ ઇચ્છે! એક વાત સમજવા જેવી અને હકીકત પણ છે કે, પૈસા થી સુખ ખરીદી નથી શકાતું હા તને મોજ શોખ અને જીવન જરૂરિતાની વસ્તુઓ ખરીદી ને સુખ નો આનંદ લો એ વાત સત્ય છે. પૈસો તમને વૈભવશાળી જીવન આપે છે સુખ નહીં!તમને લાગશે કે મુકેશ અંબાણી ને વળી શેનું દુઃખ?

આજે અમે આપને તેમના જીવનનું સૌથી મોટું દુઃખ વિશે જણાવીશું. નીતા અંબાણી ધીરુભાઈની પહેલી પસંદગી હતા અંબાણીપરિવારની પુત્રવધુ તરીકે. મુકેશ સાથે લગ્ન થયા અને લગ્નના બે વર્ષ બાદ જાણવા મળ્યું કે, નિતા અંબાણી ક્યારેય મા નહી બની શકે. હવે વિચાર કરો એ આ દુઃખ ને તેમને કંઈ રીતે સહન કરી શક્યા હશે. મુકેશ અને અંબાણી પાસે સંપત્તિ હોવા છતાં પણ સંતાન સુખ માટે વંચીત હતા.

આ બાદ આખરે તેમના ફેમલી ડોકટરનાં સલાહ સૂચનો મુજબ તેમને આઈ.વી.એફ. દ્વારા બાળક નો જન્મ આપવા નો નિર્ણય કર્યો અને આખરે બન્યું એવું કે, ભગવાનની દયા થી તેમને ત્યાં ને જુડવા બાળકો નો જન્મ થયો.જેમાં એક દીકરો અને દીકરી મળ્યા.ખરેખર આ સમય અંબાણી પરિવાર માટે ખુશીઓનો અવસર હતો. આખરે તેમનું વાજીયાપણું દૂર થયું.

બે જુડવા બાળકો પછી! નિતા અંબાણી એ કુદરતી રીતે એક બાળક ને જન્મ આપ્યો જેનું નામ અંનત રાખવામાં આવ્યું અને આ બાળક નો ડિલિવરી પછી નીતા નો વજન 90 કી. ગ્રામ સુધી પોહચી ગયો પરતું તેને તમામ ચિતા છોડીને પોતાનું ધ્યાન બાળકો ની સંભાળમાં આપ્યું.ખરેખર નિતા અંબાણી એક ઉત્તમ માતા તરીકે સાબીત થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!