Entertainment

આ લક્ષરીયસ રીસોર્ટ મા લગ્ન કરશે પરીણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા ! મહેલ ની તસ્વીરો જોઈ આંખો ખુલી રહી જશે…જુઓ તસવીરો

હાલમાં ફરી એકવાર બોલીવુડમાં લગ્નની શરણાઈના (bollywood couple marriage ) સુર ગુંજવાના છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નની ખબર સામે આવી છે.

આ ખબર સામે આવતાની સાથે જ તેમના ચાહકોમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે. ખરેખર આ સમાચાર મળતાની સાથે જ પરિનીતીના ચાહકોમાં ખુશી છવાઈ ગઈ છે.

13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં બંન્નેની સગાઈ થઈ હતી. સગાઈ બાદ બન્ને પોતાના લગ્ન માટે ડેસ્ટીનેશન પ્લેસ શોધી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ રાજસ્થાનની મુલાકાત પણ લીધી હતી.

મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઉદયપુરમાં  (Udaipur) લગ્ન કરવા જઈ રહ્યા છે. આ માટે શહેરના લક્ઝરી રિસોર્ટની પસંદગી કરીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


તમને જાણીને આશ્ચય થશે કે, પરિણીતી અને રાઘવે ઉદયપુરના ઓબેરોય ઉદયવિલાસ રિસોર્ટમાં લગ્નના બંધને બંધાશે. (Obroivilashplace).આ ફાઇવ સ્ટાર પ્રોપર્ટી પિચોલા તળાવના કિનારે બનેલી છે, જે અત્યંત વૈભવશાળી અને આલીશાન છે.

સૌથી ખાસ વાત એ છે કે સગાઈની જેમ, લગ્નમાં પણ નજીકના અને સગા વ્હાલાઓની હાજરીમાં હશે અને આ લગ્નને ખાનગી જ રાખવામાં આવશે. (Pareenitiraghavchadha)

સૌથી ખાસ વાત એ છે કે, રાજસ્થાન (bollywood)બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે વેડિંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે, હાલમાં જ વિકી કૌશલ અને કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.

હાલમાં કઈ તારીખે લગ્ન કરશે તે સત્તાવાર રીતે જાહેર નથી થયું પરંતુ જાણવા મળ્યું છે કે. પરિણીતી અને રાઘવ આ વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!