Entertainment

રાજકોટ : રાજકોટના ક્ષત્રિય સમાજ દુઃખનું મોજું ફરી વળ્યું, ચાર બહેન એક નો એક ભાઈ ગુમાવ્યો, જાણો પુરી ઘટના….

રોડ અકસ્માતના અનેક બનાવો દિવસને દિવસે વધુ બની રહ્યાં છે, ત્યારે હાલમાં જ જામનગર Jamagar શહેરમાં એક ખૂબ જ ભયંકર રોડ અકસ્માતનો બનાવ બન્યો છે. સાંજ સમાચારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, રાજકોટમાં Rajkot આવેલ નોકઆઉટ ગેમઝોનના સંચાલક પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનું કમકકમાટી ભર્યું મોત થયું.Death

યુવાનનું દુઃખદ નિધન કઈ રીતે થયું તે બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. આ દુઃખદ નિધન અંગે જાણવા મળ્યું કે, પડધરીના તરઘડી પાસે માર્ગ અકસ્માત Accidents થયેલ. આ ત્રણ બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.

પુષ્પરાજસિંહ જાડેજા ગઇ કાલે રાત્રીના સમયે ટ્રક Truck  પાછળ પોતાની ફોર્ચ્યુનર કાર ઘુસી જતા કમકમાટી ભર્યું મોત થયું. આ બનાવના પગલે તાત્કાલિક જ 108ની ટીમ અને પડધરી પોલીસ તપાસ Police inquire હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક પુષ્પરાજસિંહ રાજકોટમાં કાલાવડ રોડ પર નોકઆઉટ ગેમઝોન હતું .

રાત્રીના જામનગર રોડ પર ચાય વાલા પાસે આ બનાવ બન્યો અને ટ્રકના ચાલકે ટ્રક ઊભો ન રાખતા ત્રણ કિલોમીટર સુધી કાર ઢસડી ગયો હતો. કારનો કડુચલો બોલી ગયો હતો. આ બનાવના પગલે પરિવારમાં દુઃખદ માહોલ છવાઈ ગયો છે, કારણે કે પુષ્પરાજસિંહ  ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. આ દુઃખ બનાવના પગેલે પરિવારમાં Family  શોકમય વાતાવરણ છવાઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!