Gujarat

વાંકાનેરમાં બની હૈયું કંપાવનારી ઘટના!! લગ્નને ચાર માસ થયા ત્યાં પત્નીએ પતિને કુવાડીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું,આ કારણે કરી હત્યા…

વાંકાનેરમાં (wakaner) કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી છે, આ ઘટના અંગે વિગતવાર જણાવીએ કે આખરે એક મહિલાએ પોતાના જ પતિને કુહાડીના ઘા મારીને શા માટે મોતને ઘાટ ઉતારી નાંખ્યો? આ બનાવની હકીકતો જાણીને તમે પણ વિચારમાં પડી જશો. આઇ.એમ ગુજરાતના ( gujarat) અહેવાલ પ્રમાણે આ ઘટના અંગે જાણીએ.

આ ચોંકાવનાર બનાવ વાંકાનેરના ઢુવા ગામનો ( village )છે. ચાર માસ પહેલા જ લગ્ન થયા હતા પરંતુ એક ઘટના એવી ઘટી કે તમારું કાળજું પણ કંપી જશે.મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલ ઢુવામાં રહેતો 18 વર્ષીય અર્જુન સુમસિંહ ડામોર માટેલ રોડ પર આવેલી શિવ ઈન્ડસ્ટ્રી કારખાનામાં મજૂરી કામ કરતો હતો.પત્ની કાળીબેન પણ છેલ્લા કેટલાક દિવસથી તેની સાથે કામ કરતા જતી હતી અને તેને જ પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો. આ બનાવની જાણ થતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ પરંતુ તેનું દુઃખદ નિધન થયું.

આ બનાવ અંગે પોલીસે (police ) પત્નીને પૂછપરછ (inquiry) કરત પોતાનો ગુન્હો કબૂલ કર્યો હતો. પત્નીએ જણાવેલ કે બંને વચ્ચે પહેલા સામાન્ય બાબતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ અર્જુને તેને લાફો માર્યો હતો.આ કારણે કુહાડીના ઘા માર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, અર્જુનને એક સ્ત્રી સાથે અનૈતિક સંબંધ છે તેવી કાળીબેનને શંકા હતી અને આ કારણે વેર વાળતા કુહાડીના ઘા માથામાં માર્યા હતા. આ બનાવને પગેલે પરિવારે આરોપીને કડક સજા કરવા અંગેની માંગ ઉઠાવી છે.

.નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!