આ એક એવુ ગામ જયાં હાલતા ચાલતા ગંમે ત્યા ઊંઘી જાય છે અને અઠવાડિયા સુધી પડ્યા રહે છે…
આપણે અલગ અલગ પ્રકાર ના અનેક ગામો અને દેશ જોયા છે જયાં લોકો ના અલગ અલગ પ્રકાર ની પરંપરાઓ અને રીતી રીવાજો હોય છે. પરંતુ આજે અમે તમને એવા ગામ ની વાત કરવાના છીએ કે જેના વિશે જાણી ને તમને નવાઈ લાગશે ! જી હા એક દેશ નુ એક ગામ એવુ છે જયાં લોકો હાલતા – ચાલતા કે ગાર્ડન કે રોડ પર ગમે ત્યા સુઈ જાય છે અને કલાંકો સુધી આમનન પડ્યા રહે છે.
કઝાકિસ્તાનમાં એક નાનકડું ગામ છે. કાલાચી, જ્યાં અહીં રહેતા લોકોને છેલ્લા કેટલાક સમયથી એક અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યા એ છે કે આ લોકો રસ્તા મા ગમે ત્યારે સૂઈ જાય છે. ઠીક છે, નિદ્રાધીન થવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ ઘણીવાર લોકો કલાકો અને અઠવાડીયા સુધી આમનન જ પડ્યા રહે છે અને ઉઠતા નથી અને અઠવાડિયા સુધી આવી તવી સૂતા રહે છે. જાણે તેઓ મૃત્યુ થય ગયુ હોય પણ પછી અચાનક તેઓ ઉભા થઈ જાય છે.
આ બાબત જાણી ને વૈજ્ઞાનિકો પણ હેરાન રહી ગયા છે અને તેના માટે આ એક સંશોધન નો વિષય બની ચુક્યો છે વૈજ્ઞાનિકો એ સંશોધન બાદ એવુ તારણ કાઢયું કે આ ગામ મા જનસંખ્યા 810 લોકો ની છે. જેમા થી 200 લોકો આ સમસ્યા થી પીડિત છે અને અમુક લોકો નુ નીંદર મા જ મૃત્યુ થય ગયુ છે.
વૈજ્ઞાનિક પરીક્ષણો બાદ બહાર આવ્યું છે કે આ વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બનનું સ્તર સામાન્ય કરતા ઘણું વધારે છે, જેના કારણે અહીંના લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી અને લોકો આવી રહસ્યમય ઉંઘનો શિકાર બની રહ્યા છે.
વૈજ્ઞાનિકો એ ફરીથી સંશોધન કર્યું અને નિષ્કર્ષ પર આવ્યા કે આ ક્ષેત્રમાં બંધ યુરેનિયમ ખાણોમાંથી કાર્બન મોનોક્સાઇડનો મોટો જથ્થો બહાર આવી રહ્યો છે, જે આ પ્રકારની સમસ્યા બનાવે છે. લોકો.જો કે પ્રશ્ન હજી પણ તે જ છે કે કેમ તે અન્ય લોકોને અસર કરતું નથી.આ રીતે આ સમસ્યા છેલ્લા 8 વર્ષથી ગામલોકોને તેમજ કઝાકિસ્તાનના વૈજ્ઞાનિકોને મુંજાવીશ રહી આવી સ્થિતિમાં, આના માટે કોઈ નિશ્ચિત કારણ અને સમાધાન ન જોતાં સરકારે હાલમાં આ ગામના લોકોને ત્યાંથી બહાર કાઢયા છે અને તેમના સ્થળે અન્યત્ર રહેવાની વ્યવસ્થા કરી છે.